શા માટે સર્જક પોતાનો ઉલ્લેખ બહુવચન સ્વરૂપમાં કરે છે, જો કે તે એક અને એકમાત્ર ઇલાહ છે?

સૃષ્ટિનો પાલનહાર કુરઆન મજીદની ઘણી આયતોમાં "અમે" શબ્દનો ઉપયોગ પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે, ત્યારે તે સૂચવે છે કે તે એકલો જ સૌંદર્ય અને ભવ્યતાના તમામ લક્ષણોને એકઠો કરવા વાળો છે, આ શબ્દ અરબી ભાષામાં પણ તાકાત અને મહાનતા વ્યક્ત કરે છે, અને એવી જ રીતે, અંગ્રેજી ભાષામાં "અમે રાજા છીએ" કહેવામાં આવે છે જ્યાં બહુવચન સર્વનામનો ઉપયોગ રાજા, બાદશાહ અથવા સુલતાન જેવા ઉચ્ચ હોદ્દા પર હોય તેવા વ્યક્તિ માટે થાય છે, જો કે, કુરઆન હંમેશા એ સત્યતા પર ભાર મૂકે છે કે જ્યારે પણ ઈબાદતની વાત આવે છે ત્યારે અલ્લાહ એક છે.

PDF

Wait a moment

AI Chatbot
Offline