નબી (સંદેશવાહક) અને પયગંબર વચ્ચે શું તફાવત છે?

નબી (સંદેશવાહક) તે છે, જેની તરફ વહી કરવામાં આવી હોઈ, અને તેને કોઈ નવો સંદેશ અથવા કોઈ નવો તરીકો આપ્યો ન હોઈ, અને પયગંબર તે છે, જેને અલ્લાહ એ એક તરીકો અને શરિઅત (કાનૂન) સાથે મોકલ્યો હોઈ, જે તેની કોમ પ્રમાણે હોઈ, ઉદાહરણ તરીકે (તૌરાત જે પયગંબર મૂસા તરફ ઉતારવામાં આવી, ઇન્જિલ જે મસીહ તરફ ઉતારવામાં આવી, કુરઆન જે નબી મુહમ્મદ તરફ અને ઈબ્રાહીમના સહીફા (શાસ્ત્રો) અને ઝબૂર જે દાવૂદ પર ઉતારવામાં આવ્યા).

PDF

Wait a moment

AI Chatbot
Offline