શું ઇસ્લામમાં સદાચારીઓ અને ન્યાયીઓ છે? શું મુસ્લિમ પયગંબર મુહમ્મદના સહાબાઓને પવિત્ર કરે છે?

એક સદાચારી મુસલમાન પયગંબર મુહમ્મદના સહાબાનું અનુસરણ કરે છે, તેમની સાથે મોહબ્બત કરે છે, અને તેમની જેમ નેક બનવાનો પ્રયત્ન કરે છે, અને ફક્ત એક જ અલ્લાહની ઈબાદત કરે છે જેવી રીતે તેઓ કરતા હતા, પરંતુ તેઓ તેમને પવિત્ર નથી કરતા, અને ન તો પોતાની અને પોતાના પાલનહાર વચ્ચે મધ્યસ્થ બનાવે છે.

"... અલ્લાહ તઆલા સિવાય કોઇની બંદગી ન કરીએ, ન તેની સાથે કોઇને ભાગીદાર ઠેરવીએ ..."[૧૬૮]. (આલિ ઇમરાન: ૬૪).

PDF

Wait a moment

AI Chatbot
Offline